Ajit Popat - 0

આપણે ધંધાદારી ગાયક-ગાયિકા હોવું જરૂરી નથી …

Ajit Popat | ajitmpopat137@gmail.com ઘેર બેસીને સાજાસારા રહેવાની કેટલીક તરકીબો આપણા પૂર્વજોએ વર્ણવી છે. એવી કેટલીક તરકીબો આજના ઇન્ટરનેટ યુગમાં ભૂલાતી જાય છે. સાથોસાથ તંદુરસ્તીના કેટલાક નૂસખા આધુનિક વિજ્ઞાન આપણને જુદી જુદી રીતે યાદ કરાવે છે. એવો એક નૂસખો તાજેતરમાં 'હેલ્થ ટુડે'  સામયિકમાં વાંચવામાં આવ્યો. અહીં તમારી સાથે શેર કરું છું. આ નૂસખો એકદમ સહેલો છે.  એનો...

SWAR GUNJAN - ટેલિપથી

“મારી અને ઝાકિરની વચ્ચે જાણે પૂર્વજન્મથી ચાલી આવતી ટેલિપથી હતી” શિવજી કહેતા …

Ajit Popat | ajitmpopat137@gmail.com 1956માં સૂર સિંગાર સંસદના સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં શિવકુમાર શર્મા પહેલીવાર પોતાની કલા પ્રદર્શિત કરવા આવ્યા ત્યારનો પ્રસંગ છે.  એમના વાદનનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે થોડા લોકો સાથે એક પ્રૌઢ વ્યક્તિ શિવજીને મળવા આવી. આવતાં વેંત ડોગરી ભાષામાં સંબોધન કર્યું. શિવજીને આશ્ચર્ય થયું. અહીં મારી માતૃભાષા બોલનાર કોણ ? આપ ડોગરી ભાષા...

SWAR GUNJAN - SEHAT KE SUR - NANDINI TRIVEDI

સેહત કે સૂર: સ્વાસ્થ્યનો સૂર, તંદુરસ્તીનો તાલ

કહેવાય છે કે મન શાંત, સ્થિર અને આનંદમય હોય તો તન સ્વસ્થ રહે. તંદુરસ્તીનો આધાર મન દુરસ્તી છે અને મનને પ્રસન્ન, પ્રફુલ્લિત રાખવા સંગીતથી ઉત્તમ બીજું શું હોઈ શકે? ભારતીય સમાજમાં સંગીતનાં મૂળિયાં એટલાં ઊંડાં છે કે આપણાં પ્રત્યેક કર્મને સંગીત સાથે જોડી દેવામાં આવ્યાં છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પ્રસંગે સંગીતનો ઉપયોગ થાય છે....